બાયોટેકનોલોજીનાં પ્રયોજનમાં આ બાબતોનો સમાવેશ થાય.
$1.$ સારવાર
$2.$ જનીન પરિવર્તીત પાક
$3.$ નિદાન
$4.$ Bioremediation
Only $1$ and $2$
Only $2$ and $3$
Only $3$ and $4$
$1, 2, 3, 4$
જનીન પરિવર્તિત પાકનું કોઈ પણ ઉદાહરણ સમજાવો.
અયોગ્ય વિધાન ઓળખો.
જનીન પરિવર્તિત વનસ્પતિઓ શા માટે અન્યની સાપેક્ષે વધુ ઉપયોગી છે ? કારણો જણાવો.
કોણ જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે ?
વર્તમાન ખાધ કટોકટીને ધ્યાનમાં લઈએ તો આપણને બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. અગાઉની હરિયાળી ક્રાંતિની મર્યાદાઓને પ્રકાશિત કરો.