અયોગ્ય વિધાન ઓળખો.

  • A

    જનીનિક રૂપાંતરણ દ્વારા અજૈવિક તાણ સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવી શકાય છે.

  • B

    સોનેરી ચોખા $GM$ વનસ્પતિ છે. 

  • C

    $Bt$ વિષકારી પ્રોટીન સામાન્ય વનસ્પતિ દ્વારા પ્રોટોકિસન સ્વરૂપે સંશ્લેષણ પામે છે.

  • D

    જનીનિક રૂપાંતરણ દ્વારા લણણી પછી થતા નુકશાનને ઘટાડ શકાય છે.

Similar Questions

બાયોટેકનોલોજીનાં પ્રયોજનમાં આ બાબતોનો સમાવેશ થાય.

$1.$ સારવાર

$2.$ જનીન પરિવર્તીત પાક 

$3.$ નિદાન

$4.$ Bioremediation

મકાઈ વનસ્પતિમાં $CryIAb$ જનીન દાખલ કરતા તે શેના સામે પ્રતિકારક બની જાય છે ?

................... તમાકુ વનસ્પતિનાં મૂળમાં ચેપ પેદા કરે છે અને પાકઉતારામાં ઘટ ઊભી કરે છે.

$r - DNA $ તકનીકી જનીનિક ઈજનેરી ઈલ્યુશન એટલે ........

જનીનની અભિવ્યક્તિ એ $\rm {RNA}$ ની મદદ દ્વારા નિયંત્રિત થઈ શકે છે. ઉદાહરણ સહિત સમજાવો.