નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?

  • A

    પ્લાઝમોડીયમ

  • B

    કરમિયા

  • C

    માદા એનાફીલીસ મચ્છર

  • D

    વાંદો

Similar Questions

નીચેનામાંથી અનુક્રમે અપુર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિને ઓળખો.

જે બીજાના પર આધાર રાખે છે તે .....પરોપજીવી સજીવ તરીકે વર્ણવી શકાય.

સહજીવનનું ઉદાહરણ

પરોપજીવીઓ યજમાનની જીવનશૈલીને અનુરૂપ વિવિધ અનુકૂલનો દર્શાવે છે. તે અનુકૂલનોના ઉદાહરણ આપો. 

નીચેની કઈ લાક્ષણીક્તા એ બંને સજીવોમાં થતી આંતરક્રિયાને નુકશાન સ્વરૂપે દર્શાવે છે ?