નીચેનામાંથી પરરોહીમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
ઈ. કોલાઈ બેકટેરીયા
બગલો
કલાઉન માછલી
હર્મિટ કરચલો
સ્પર્ધક બહિષ્કૃત સિધ્ધાંતમાં કઈ લાક્ષણીકતા નિહાળી શકાય.
મોનાર્ક પતંગિયું તેના શરીરમાં રહેલ ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?
બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને શું કહે છે ?
જે બીજાના પર આધાર રાખે છે તે .....પરોપજીવી સજીવ તરીકે વર્ણવી શકાય.