નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?
પરોપજીવીની કઈ લાક્ષણીકતા સજીવો પર થતી નથી.
માઈકોરાઈઝા કઈ લાક્ષણીકતા રજૂ કરે છે ?
જૈવ$-$સમાજમાં જાતિવિવિધતા જાળવવા કોણ મદદ કરે છે ?
મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......