નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ કે જેઓ તૃણાહારીમાં સમાવિષ્ટ છે તેઓને અલગ તારવો.
કીટકો, પક્ષીઓ, સસ્તન, સસલું
મૃદુકાય પ્રાણીઓ, સસ્તન, તીતીઘોડો, ઉંદર
પક્ષીઓ, મૃદુકાય પ્રાણીઓ, ગરોળી, કીટકો
આપેલા તમામ
મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય
જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.
જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.
જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....