યોગ્ય જોડકા જણાવો.
દ્વિતીય ઉપભોક્તા - ઝુપ્લાંકટન
પ્રાથમિક કોલોની બનાવનાર - વાઈરસ
નેનો નિવસનતંત્ર - ખીણ અને જંગલ
માંસાહારીઓ - વંદા, કાગડો
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?
જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......
સાચો જવાબ પસંદ કરો.
$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.
$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.
$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.