આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.
જલજ આહાર શૃંખલા
સ્થલજ આહાર શૃંખલા
આહાર જાળ
અસ્થાયી નિવસનતંત્ર
સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?
બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સભ્યો તરીકે કેવા સજીવોનો સમાવેશ થાય છે ?
ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?
આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.
નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો.