આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.

777-411

  • A

    જલજ આહાર શૃંખલા

  • B

    સ્થલજ આહાર શૃંખલા

  • C

    આહાર જાળ

  • D

    અસ્થાયી નિવસનતંત્ર

Similar Questions

જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.

દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.

કયો ઊર્જાનો જથ્થોએ પૃથ્વી પર જીવંત સૃષ્ટિનું સંચાલન કરે છે?

ઉચ્ચતર પોષકસ્તર ઉપર આવેલા પ્રાણીઓને ઓછા પ્રમાણમાં શક્તિ મળે છે. આ વિધાનની ચર્ચા કરો.

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ કચરો અને મૃતદ્રવ્યો

$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા