આહાર શૃંખલાને લગતું નીચેનામાંથી કયુ વિધાન ધ્યાનમાં લેવાય છે.

(1) વિસ્તારમાંથી $80\% $ વાઘને દૂર કરવાના પરિણામે વનસ્પતિમાં વધારે પ્રમાણમાં વૃધ્ધિ થાય છે

.(2) મોટા ભાગનાં માંસાહારીઓને દૂર કરવાના પરિણામે હરણની વસ્તીમાં વધારો થાય છે.

(3) ઉર્જા ગુમાવવાને કારણે આહાર શૃંખલાની લંબાઈ $3-4 $ પોષક સ્તરે સામાન્ય રીતે પૂરતી હોય છે.

(4) $2$ થી $8$ પોષક સ્તરે આહાર શૃંખલાની લંબાઈ અલગ હોઈ શકે છે.

  • A

    $1, 4$

  • B

    $1, 2$

  • C

    $2, 3$

  • D

    $3, 4$

Similar Questions

નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ મૃતપોષીઓ 

$(ii)$ પોષકસ્તર

નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.

જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.

પ્રાથમિક ઉત્પાદકતા કોના પર આધારિત છે?

દ્વિતીય ઉત્પાદકતા એટલે ...