કયો ઊર્જાનો જથ્થોએ પૃથ્વી પર જીવંત સૃષ્ટિનું સંચાલન કરે છે?

  • A

    $PAR$

  • B

    સંપૂર્ણ સૌરઊર્જા

  • C

    $1 \%$ જ પ્રકાશશકિત

  • D

    $10 \%$ જેટલી ઊર્જા જે વિવિધ પોષકસ્તરે વહન પામે છે

Similar Questions

અશ્મિ બળતણમાંથી મળતી ઊર્જા વાસ્તવિક ...... નિપજ છે?

એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?

  • [AIPMT 1999]

નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.

ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?

પોષક સ્તર ...........દ્વારા બને છે.