જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.

  • A

    પ્રાથમિક ઉપભોગી

  • B

    દ્વિતીયક ઉપભોગી

  • C

    તૃતીયક ઉપભોગી

  • D

    ઊચ્ચ માંસાહારી

Similar Questions

"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?

નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?

પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?

તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

નિવસનતંત્રમાં ઊર્જા પ્રવાહ...... હોય.