તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય. 

  • A

    ઉત્પાદકો

  • B

    પ્રથમ પોષક સ્તર

  • C

    પ્રાથમિક ઉપભોગી

  • D

    વિઘટકો

Similar Questions

$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.

$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.

નીચેનામાંથી ....... નો પ્રાથમિક ઉપભોગીમાં સમાવેશ થાય છે?

અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.

વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.

નિવસનતંત્રમાં સંખ્યાકીય પિરામિડ, જૈવભાર પિરામીડ અને ઊર્જાનો પિરામિડ ક્રમીક શું સૂચવે છે?