નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિવસનતંત્ર માટે સૂર્યપ્રકાશ એ શક્તિના અંતિમ સ્રોત તરીકે ગણી શકાય, સિવાય કે પૃથ્વીના પેટાળના ઉંડામાં આવેલ હાઈડ્રોથર્મલ નિવસનતંત્ર હોય છે.

Similar Questions

નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.

એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદક અલગ પડે છે. વર્ણવો.

પોષક સ્તર ...........દ્વારા બને છે.

બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સભ્યો તરીકે કેવા સજીવોનો સમાવેશ થાય છે ?

નીચેનામાંથી કયુ ઊર્જાનો સ્ત્રોત રૂઢીગત નથી.