નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિવસનતંત્ર માટે સૂર્યપ્રકાશ એ શક્તિના અંતિમ સ્રોત તરીકે ગણી શકાય, સિવાય કે પૃથ્વીના પેટાળના ઉંડામાં આવેલ હાઈડ્રોથર્મલ નિવસનતંત્ર હોય છે.

Similar Questions

દ્વિતીયક ઉપભોગી સ્તરે પ્રાપ્ત ઊર્જાનો જથ્થો એ કયાં પ્રકારનું ઉત્પાદન કહી શકાય.

સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?

પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.

આપેલ આહારશૃંખલા કઈ છે ?

તૃણ $\rightarrow$ બકરી $\rightarrow$ મનુષ્ય

નિવસનતંત્ર માટે શું સાચું છે? .

  • [AIPMT 1998]