...... પર પર્ણની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.
પ્રકાંડ
શાખા
પ્રકાંડ કે શાખા
મૂળ
પર્ણતલ પર બે બાજુએ નાના પર્ણ જેવાં રચનાને શું કહેવાય છે છે?
વિધાનઃ $A.$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.કારણઃ $R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.
નીચે આપેલા વિકલ્પો માંથી ભૃણમૂળ પર્ણની દ્રષ્ટિએ અલગ પડતો વિકલ્પ કયો છે?
શિરાવિન્યાસ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
શિરાવિન્યાસને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક્દળી પર્ણ દ્રીદળી પર્ણ