...... પર પર્ણની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.

  • A

    પ્રકાંડ

  • B

    શાખા

  • C

    પ્રકાંડ કે શાખા

  • D

    મૂળ

Similar Questions

પર્ણતલ પર બે બાજુએ નાના પર્ણ જેવાં રચનાને શું કહેવાય છે છે? 

વિધાનઃ $A.$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.કારણઃ $R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.

નીચે આપેલા વિકલ્પો માંથી ભૃણમૂળ પર્ણની દ્રષ્ટિએ અલગ પડતો વિકલ્પ કયો છે?

શિરાવિન્યાસ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

શિરાવિન્યાસને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એક્દળી પર્ણ  દ્રીદળી પર્ણ