જલવાહકપેશી વનસ્પતિને યાંત્રિક મજબુતાઈ પણ આપે છે. આ કાર્ય કોનું છે ?
જલવાહિની
જલવાહિનીકી
જલવાહક તંતુ
જલવાહક મૃદુતક
......માં ચાલની નલિકાઓ જલવાહિનીઓથી અલગ પડે છે.
જલવાહિની અને જલવાહિનીકી કયાં દ્રવ્યનું સ્થૂલન ધરાવે છે ?
તે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને ક્ષારોનું વહન મૂળથી પ્રકાંડ, પર્ણ સુધી કરવા માટેની પેશીનો ભાગ નથી.
પોષકતત્વોના વહન માટે ચાલનીનલિકા આદર્શ છે, કારણ કે
સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.