જલવાહકપેશી વનસ્પતિને યાંત્રિક મજબુતાઈ પણ આપે છે. આ કાર્ય કોનું છે ?

  • A

    જલવાહિની

  • B

    જલવાહિનીકી

  • C

    જલવાહક તંતુ

  • D

    જલવાહક મૃદુતક

Similar Questions

......માં ચાલની નલિકાઓ જલવાહિનીઓથી અલગ પડે છે.

જલવાહિની અને જલવાહિનીકી કયાં દ્રવ્યનું સ્થૂલન ધરાવે છે ?

તે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને ક્ષારોનું વહન મૂળથી પ્રકાંડ, પર્ણ સુધી કરવા માટેની પેશીનો ભાગ નથી.

પોષકતત્વોના વહન માટે ચાલનીનલિકા આદર્શ છે, કારણ કે

સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.