આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.

  • A

    અરીય વાહિપૂલ 

  • B

    સમકેન્દ્રીત વાહિપૂલ

  • C

    એકપાર્શ્વસ્થ વાહિપૂલ

  • D

    ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ

Similar Questions

જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?

કોષોની સંખ્યાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પ્રરોહતંત્રમાં પ્રકાંડરોમના સંદર્ભમાં યોગ્ય લક્ષણ પસંદ કરો.  
$(a)$ સામાન્યતઃ એક કોષીય

$(b)$ શાખીત/અશાખીત

$(C)$ ગ્નાવી હોઈ શકે

$(d)$ મૂદુ અથવા કઠણ

$(e)$ બાષ્પોત્સર્જન વિરુદ્ધ મદદકર્તા 

આધારોતક પેશીતંત્રમાં સમાવિષ્ટ

અધિસ્તર પર ધણીવાર જોવા મળતાં મીણમય સ્તર...