આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.
અરીય વાહિપૂલ
સમકેન્દ્રીત વાહિપૂલ
એકપાર્શ્વસ્થ વાહિપૂલ
ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ
જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?
કોષોની સંખ્યાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પ્રરોહતંત્રમાં પ્રકાંડરોમના સંદર્ભમાં યોગ્ય લક્ષણ પસંદ કરો.
$(a)$ સામાન્યતઃ એક કોષીય
$(b)$ શાખીત/અશાખીત
$(C)$ ગ્નાવી હોઈ શકે
$(d)$ મૂદુ અથવા કઠણ
$(e)$ બાષ્પોત્સર્જન વિરુદ્ધ મદદકર્તા
આધારોતક પેશીતંત્રમાં સમાવિષ્ટ
અધિસ્તર પર ધણીવાર જોવા મળતાં મીણમય સ્તર...