વંદાના ચેતાતંત્ર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
ચેતાકંદો વક્ષબાજુએ આવેલ જોડમાં આવેલ સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલા હોય છે.
ત્રણ ચેતાકંદો ઉદરમાં અને છ ચેતાકંદો ઉરસમાં આવેલા હોય છે.
શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલ હોય છે જ્યારે બાકીનો ભાગ શરીરના અન્યભાગોમાં વક્ષબાજુએ આવેલો હોય છે.
બધા જ વિકલ્પ સાચાં છે
વંદામાં ......માં પાંખો આવેલી હોતી નથી.
આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.
જન્મમૃશ : અધોજન્મ : અધિજન્મ : સ્પર્શક
નરવંદામાં જનનકોથળીનું નિર્માણ કઈ રીતે થાય છે?
વંદામાં શરીરગુહા ને આ પણ કહેવાય
ઈંડાના સેવન બાદ સંપૂર્ણ પુખ્ત પ્રાણીના વિકાસ સુધી કુલ કેટલીકવાર નિર્મોચન થતું જોવા મળે છે?