વંદામાં શરીરગુહા ને આ પણ કહેવાય
રૂધિરગુહા
મુખિકા
નેત્રિકા
અંડધર
નીચે આપેલાનાં કાર્યો જણાવો :
માલ્પિીયન નલિકાઓ
વંદામાં આવેલ અંડઘર ફલન પામેલા અંડક ધરાવે છે, જેની સંખ્યા .....છે.
વંદાના ઉદર પર આવેલું કંકાલની પશ્વ તકતી ........તરીકે ઓળખાય છે?
વંદાના પાચનમાર્ગનાં કયા ભાગમાં ક્યુટિકલનું આંતર્વલન જોડવા મળે છે?
વંદાનું રુધિર શ્વસનરંજક દ્રવ્ય ધરાવતું નથી. એટલે કે .........