નીચેનામાંથી ક્યાં તંત્રો માનવ શરીરમાં સહનિયમન અને સંકલન સાથે સંકળાયેલ છે ?

$I -$ પાચનતંત્ર, $II -$ અંત:સ્ત્રાવીતંત્ર, $III -$ ઉત્સર્જનતંત્ર $IV -$ ચેતાતંત્ર, $V -$ પ્રજનનતંત્ર

  • A

    $I, II, III, IV, V$

  • B

    $II, IV$

  • C

    $I, II, III$

  • D

    $IV, V$

Similar Questions

નીચેનામાંથી કયો પ્રાથમિક સારવારનો અંતઃસ્ત્રાવ છે?

આપેલા વિધાનોને આધારે સાચી ગ્રંથી પસંદ કરો.

$(I)$ અગ્રમગજની થોડી પૃષ્ઠ દિશા તરફ સ્થાન છે.

$(II)$ આપણા શરીરમાં થતી $24$ કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું મહત્વનું કાર્ય કરે છે.

$(III)$ શરીરના તાપમાનની સામાન્ય લયબદ્ધતા જાળવવાનું કાર્ય કરે છે.

$(IV)$ આના અંતઃસ્ત્રાવ, ચયાપચય અને સ્વ-બચાવની શક્તિનું નિયંત્રણ કરે છે.

શરીરનાં કોષોનો $BMR........$. દ્વારા નિયમન પામે છે.

$ACTH$ એ..... દ્વારા સ્ત્રાવ પામે છે.

અંતઃસ્ત્રાવ એ ..... છે.