ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?

  • [AIPMT 2012]
  • [AIPMT 1995]
  • A

    એડ્રિનલ મેડ્યુલામાંથી એપિનેક્સિન અને નોર-એપિનેફિન સ્રાવ પ્રેરી અનુકંપી ચેતાતંત્રને સક્રિય બનાવવામાં આવે છે.

  • B

    ચેતાપ્રેષક દ્રવ્ય ખાલી જગ્યાએથી ઝડપથી પસાર થઈ ઊર્મિવેગનું વહન કરે છે.

  • C

    મગજના પરાનુકંપી ચેતાતંત્રના ભાગને હાયપોથેલેમસ ઉત્તેજિત કરે છે.

  • D

    એડ્રિનલ બાહ્યકમાંથી એપિનેફિન અને નોર એપિનેફિનનો સ્રાવ પ્રેરી અનુકંપી ચેતાતંત્રને સક્રિય બનાવે છે.

Similar Questions

ગ્લુકોઝનાં ચયાપચયનું નિયમન કરતો સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ ..... છે.

દર્દી જે મૂત્રમાં મોટા પ્રમાણમાં સોડિયમનું ઉત્સર્જન કરે છે

..... દ્વારા રૂધિરદાબનું નિયંત્રણ રાખવામાં આવે છે.

એડ્રીનલ બાહ્યકનું મધ્ય પડ છે.

નીચેના માંથી ક્યારે નલીકાને દુરસ્ય ભાગમાં $Na$ નું વધુ પુનઃ શોષણ ઉત્તેજાય છે?