જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
ટેરર ઓફ બેંગાલ તરીક ઓળખાય છે.
તે જલીય નીંદણ છે.
પાણીમાં $O _2$ વધારીને માછલીઓનું મૃત્યુ પ્રેરે છે.
આ વનસ્પતિનો ભારતમાં પ્રવેશ સુંદર પુષ્પો અને પર્ણના આકારને કારણે કરવામાં આવ્યો હતો.
વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) | કોલમ - $II$ (જીવનકાળ) |
$P$ પતંગિયું | $I$ $140$ વર્ષ |
$Q$ કાગડો | $II$ $100-150$ વર્ષ |
$R$ પોપટ | $III$ $1-2$ અઠવાડિયા |
$S$ કાચબો | $IV$ $15$ વર્ષ |
અસંગત દૂર કરો.
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.
અલિંગી પ્રજનનમાં કેટલા પિતૃ સંતતિ નિર્માણમાં ભાગે છે?