જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    ટેરર ઓફ બેંગાલ તરીક ઓળખાય છે.

  • B

    તે જલીય નીંદણ છે.

  • C

    પાણીમાં $O _2$ વધારીને માછલીઓનું મૃત્યુ પ્રેરે છે.

  • D

    આ વનસ્પતિનો ભારતમાં પ્રવેશ સુંદર પુષ્પો અને પર્ણના આકારને કારણે કરવામાં આવ્યો હતો.

Similar Questions

વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (સજીવો) કોલમ - $II$ (જીવનકાળ)
$P$ પતંગિયું $I$ $140$ વર્ષ
$Q$ કાગડો $II$ $100-150$ વર્ષ
$R$ પોપટ $III$ $1-2$ અઠવાડિયા
$S$ કાચબો $IV$ $15$ વર્ષ

અસંગત દૂર કરો.

રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.

  • [AIPMT 1991]

અલિંગી પ્રજનનમાં કેટલા પિતૃ સંતતિ નિર્માણમાં ભાગે છે?