બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.
વાનસ્પતિકોષ
લધુબિજાણું
પોષકસ્તર
પરાગરજ
ખોટું વિધાન ઓળખો.
આપેલ આકૃતિ ઓળખો.
વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકસદની | $(1)$ પપૈયુ અને ખજુર |
$(b)$ દ્વિસદની | $(2)$ અવનત વિભાજન |
$(c)$ અસંયોગીજનન | $(3)$ નાળિયેર |
$(d)$ અર્ધીકરણ | $(4)$ ટર્કી |
નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.
યોગ્ય જોડકાં જોડો:
કોલમ- $I$ |
કોલમ -$II$ |
$p.$ એકસદની વનસ્પતિ |
$v.$ વાંદરા, મનુષ્ય |
$q.$ દ્રીસદની વનસ્પતિ |
$w.$ પક્ષીઓ, દેડકા |
$r.$ ઈસ્ટ્રસ ચક્ર |
$x.$ ગાય, કુતરા |
$s.$ માસીકચક્ર |
$y.$ ખજૂરી |
|
$z.$ નાળિયેરી |