બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.

  • A

    વાનસ્પતિકોષ

  • B

    લધુબિજાણું

  • C

    પોષકસ્તર

  • D

    પરાગરજ

Similar Questions

બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપકવતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આા સમયગાળાને .......... કહે છે.

આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.

નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.

અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.

$A- B- C- D$

કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે