વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?

  • A

    ફળસર્જન

  • B

    બીજસર્જન

  • C

    પુષ્પસર્જન

  • D

    એકપણ નહિ

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં રંગસુત્રની સંખ્યા સૌથી વધુ છે?

જન્યુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી દ્વિલિંગી પ્રાણી કયું નથી?

વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.

કયા પ્રાણીઓની તરૂણ સંતતિની જીવીતતા વધુ હોય છે?