પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.

  • A

    લીલ

  • B

    દ્વિઅંગી

  • C

    ત્રિઅંગી

  • D

    ઉપરના બધા જ

Similar Questions

દેડકામાં જન્યુ યુગ્મન કયાં થાય છે?

એકસદની વનસ્પતિ એટલે....

સજીવનું નિર્માણ પિતૃ વગર થવું તેને શું કહેવાય ?

નીચે પૈકી ક્યો પ્રાઈમેટ છે?

બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?