આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........ એ અંડકોષનું વહન કરે છે.
અંડક, પરાગરજ
પરાનગાસન, પરાગરજ
પરાગરજ, અંડક
પરાગરજ, પરાગાસન
સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?
$A$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાનો અંત એટલે વૃદ્ધિના તબકકાની શરૂઆત
$R$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાને વાનસ્પતિક તબકકો પણ કહે છે.
વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ લિંગી પ્રજનન | $(1)$ દ્વિભાજન |
$(b)$ અલિંગી પ્રજનન | $(2)$ કલિકાસર્જન |
$(c)$ અમિબા | $(3)$ જનીનિક પ્રતિકૃતિ |
$(d)$ યીસ્ટ | $(4)$ ભિન્નતા |
નીચેનામાંથી દ્વિલિંગી પ્રાણી કયું નથી?
જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.