કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?
સ્ટ્રોબલેન્થસ કુથિયાના
વાંસ
નારિયેળ
ઘઉં
બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
કયો શબ્દ કિલિંગી પરિસ્થિતિને સુચવે છે?
નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ઈંડામાંથી નવા સજીવનું નિર્માણ, વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ
વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ $....P.....$ માં જુદાપણું ધરાવે છે જ્યારે $......Q.....$ બાબતે સરખાપણું દર્શાવે છે.