જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?
જન્યુ માતૃકોષ
નર જન્યુ
માદા જન્યુ
યુગ્મનજ
એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.
ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પરાગનલિકા શેનુ વહન કરે છે?
ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?