ઊંચા તાપમાને પરાગરજનું રક્ષણ શેની હાજરીને કારણે થાય છે?

  • A

    અંત:આવરણ

  • B

    સ્પોરોપોલેનીન

  • C

    પોર્ફિરીન

  • D

    નાલકોષ

Similar Questions

આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?

દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.

તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે

પોષકસ્તર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........