નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [NEET 2013]
  • A

    એનોથેસીયમ (તંતુમયસ્તર) લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે.

  • B

    પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.

  • C

    પરાગરજના બહારના સખત આવરણને અંત આવરણ કહે છે.

  • D

    બીજાણુજનક પેશી એ એકકીય હોય છે.

Similar Questions

લઘુબીજાણુ એ.......નો પ્રથમ કોષ છે.

લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.

લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.

પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.

સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.