........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.

  • A

    $40\,\%, 60\, \%$

  • B

    $60\, \%, 40\, \%$

  • C

    $30 \,\%, 70\, \%$

  • D

    $70 \,\%, 30 \,\%$

Similar Questions

$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.

$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.

સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.

પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.

આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?

નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.