નીચેના પૈકી ...... એ ઉત્સેચકોનાં કાર્યમાં પ્રતિરોધક બને છે.
પરાગરજનું બાહૃાવરણ
પર્ણનું કયુટિકલ
ત્વક્ષ
કાષ્ઠતંતુઓ
લઘુબીજાણુધાનીની દીવાલના સ્તરો દર્શાવતો દેખાવ છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad\quad P\quad\quad\quad\quad Q$
નીચે પૈકી કઈ કુળ$-$જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?
આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?
ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?