આ પ્રકારના પુષ્પ ખીલે તે પહેલા જ પરાગનયન થઈ જાય છે.

  • A

    હવાઈ પુષ્પ

  • B

    એકલિંગી પુષ્પ

  • C

    સંવૃત પુષ્પ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?

દ્વિસદની વનસ્પતિ માટે.....

સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?

પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો. 

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું ? તેનું મહત્વ સમજાવો.