તે પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધે છે?
સ્વપરાગનયન
પરપરાગનયન
સ્વઅસંગતતા
સ્વ-સંગતતા
સ્વયં અસંગતતા ધરાવતી વનસ્પતિઓમાં પરાગનયનના પ્રકારનું નામ જણાવો.
મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?
કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે?
$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો
$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા
$(iii)$ એકસદની વનસ્પતિ
$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન
$(v)$ સ્વઅસંગતતા
$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા
$(vii)$ સ્વ-સંગતતા
વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય તેને કહેવાય.
દ્વિસદની વનસ્પતિ માટે.....