તે પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધે છે?

  • A

    સ્વપરાગનયન

  • B

    પરપરાગનયન

  • C

    સ્વઅસંગતતા

  • D

    સ્વ-સંગતતા

Similar Questions

સ્વયં અસંગતતા ધરાવતી વનસ્પતિઓમાં પરાગનયનના પ્રકારનું નામ જણાવો. 

મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?

કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે? 

$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો

$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા

$(iii)$ એકસદની વનસ્પતિ 

$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન

$(v)$ સ્વઅસંગતતા

$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા 

$(vii)$ સ્વ-સંગતતા

વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય તેને કહેવાય. 

દ્વિસદની વનસ્પતિ માટે.....