દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.

  • [NEET 2017]
  • A

    સ્વફલન અને ગેઇટેનોગેમી

  • B

    સંવૃત પુષ્પતા અને પરપરાગનયન

  • C

    ગેઈટેનોગેમી અને પરપરાગનયન

  • D

    સ્વફલન અને પરંપરાગનયન

Similar Questions

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?

સ્વયં અસંગતતા એટલે શું ? 

આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.

આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.

વૈજ્ઞાનિક કારણો આપો : બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ ફળદ્રુપતામાં વધારો કરે છે.