નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.
પૃથક પક્વતા
સ્વવંધ્યતા
વિષમ પરાગવાહિની
ઉપરના બધા જ
એકસદની વનસ્પતિ માટે ........
વનસ્પતિ શાને ઉત્તેજવા માટે ઘણી પ્રયુકિતઓ વિકસાવે છે?
આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.
મકાઈમાં કઈ ક્રિયા અવરોધાતી નથી?
આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.