નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.

  • A

    પૃથક પક્વતા

  • B

    સ્વવંધ્યતા

  • C

    વિષમ પરાગવાહિની

  • D

    ઉપરના બધા જ

Similar Questions

એકસદની વનસ્પતિ માટે ........

વનસ્પતિ શાને ઉત્તેજવા માટે ઘણી પ્રયુકિતઓ વિકસાવે છે?

આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.

મકાઈમાં કઈ ક્રિયા અવરોધાતી નથી?

આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.