બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત છે.
પૃથક પકવતા
સહપકવતા
સ્વ-અસંગતતા
વિષમ પરાગવાહિની
વૈજ્ઞાનિક કારણો આપો : બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ ફળદ્રુપતામાં વધારો કરે છે.
સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?
નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?
નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.
મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?