પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાના આઘારનું નિર્માણ કોના દ્વારા થાય છે?

  • A

    નાઈટ્રોજન બેઈઝ અને પેન્ટોઝ શર્કરા

  • B

    ફોસ્ફેટ જૂથ અને પેન્ટોઝ શર્કરા

  • C

    નાઈટ્રોજન બેઈઝ અને ફોસ્ફેટ જૂથ

  • D

    નાઈટ્રોજન બેઈઝ , ફોસ્ફેટ જૂથ અને પેન્ટોઝ શર્કરા

Similar Questions

જનીન સંકેત માટે શું સાચું નથી?

$DNA$ નું મોડેલ કોણે રજુ કર્યું હતું?

નીચે પૈકી કોણ $RNA$ પોલિમરેઝ ઉત્સેચકો માટે પ્રક્રિયક તરીકે વર્તે છે ?

$m - RNA$ માં કેટલા ન્યુક્લિઓટાઈડની શૃંખલા દ્વારા એમિનો એસિડ માટેનાં જનીન સંકેત બને છે ?

જો ન્યુક્લિઓટાઈડની  બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?