ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉદરમાંથી કયાં નવા બેકટેરિયા મળ્યા ?

  • A

    જીવંત $S$ સ્ટ્રેઈન

  • B

    જીવંત $R$ સ્ટ્રેઈન

  • C

    મૃત $S$ સ્ટ્રેઈન

  • D

    મૃત $R$ સ્ટ્રેઈન

Similar Questions

$S$ વિધાન : $DNA$ અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવોમાંવારસામાં ઉતરે છે.

$R$ કારણ : $DNA$ જનીન તરીકે વર્તે છે.

$(a)$ $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

$(b)$ $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.

$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે

$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

ગ્રિફીથે કોના પર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?

હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા ?

આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?

રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?

  • [NEET 2014]