$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...
$DNA$ રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી દ્રવ્ય છે.
સ્વયંજનનનો ગુણધર્મ ધરાવે છે.
મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે તેની જાતની અભિવ્યકિત કરે છે.
ત્રણેય સાચા
રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?
ગ્રીફીથે ક્યા બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?
બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?
હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી બેક્ટરીયામાં શેનો પ્રવેશ થયો હતો ?
નીચેનામાંથી કેટલા સજીવોમાં $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તે છે ?
$TMV,$ માનવ, બેકટેરિયા,$QB$ બેકટેરિયોફેઝ, બેકટેરિયોફેઝ લેમ્ડા, યીસ્ટ, મકાઈ, $\phi \times 174$ બેકટેરિયોફેઝ, રિટ્રોવાયરસ