$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...

  • A

    $DNA$ રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી દ્રવ્ય છે.

  • B

    સ્વયંજનનનો ગુણધર્મ ધરાવે છે.

  • C

    મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે તેની જાતની અભિવ્યકિત કરે છે.

  • D

    ત્રણેય સાચા

Similar Questions

રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?

ગ્રીફીથે ક્યા બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?

બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?

હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી બેક્ટરીયામાં શેનો પ્રવેશ થયો હતો ?

નીચેનામાંથી કેટલા સજીવોમાં $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તે છે ?

$TMV,$ માનવ, બેકટેરિયા,$QB$ બેકટેરિયોફેઝ, બેકટેરિયોફેઝ  લેમ્ડા, યીસ્ટ, મકાઈ, $\phi \times 174$ બેકટેરિયોફેઝ, રિટ્રોવાયરસ