$Pneumococus$ બેક્ટેરિયાનો ઉપયોગ કરી "રૂપાંતરણ"ના પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત પૂર્વધારણા .........છે.
$DNA$ જનીનદ્રવ્ય છે.
બેક્ટેરિયામાં લિંગી પ્રજનન જોવા મળે છે.
રંગસૂત્રો $DNA$ ના બનેલા હોય છે.
$RNA$ સ્થળાંતર સંધાન
$I - R$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$II - S$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$III - S$ સ્ટ્રેઈન(ગરમીથી મૃત કરાયેલ) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$IV - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $+ R$ સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ ઉદરમાં અંત:ક્ષેપણ
- ઉપરના કયાં તબક્કામાં ઉંદર જીવંત રહેશે ?
કોના દ્વારા વારસો સચવાય છે? આનુવંશિકતાના એકમ તરીકે જાણીતી રચના કઈ છે?
જો વાઈરસનો ઉછેર રેડિયોએક્ટિવ સલ્ફર યુકત માધ્યમમાં કરવામાં આવે તો નીચેનામાંથી શું રેડિયોએક્ટિવ બને ?
આનુવંશિક દ્રવ્ય તરીકે $\rm {RNA}$ કરતાં $\rm {DNA}$ સ્થાયીત્વ ધરાવે છે. કારણ સહિત સમજાવો.
ફ્રેડરિક ગ્રિફિથ, એવરી, મેકિલઓડ અને મેકકાર્ટિ દ્વારા થયેલા પ્રયોગને યાદ કરો જેમાં $DNA$ જનીન દ્રવ્ય છે, તે ધારણા કરાઈ હતી. જો $DNA$ ને બદલે $RNA$ જનીન દ્રવ્ય હોય તો ગરમીથી મૃત્યુ પામેલ ન્યુમોકોકસ $R\,-$ સ્ટ્રેઇનને, હાનિકારક $S-$ સ્ટ્રેઇનમાં ફેરવી શકશે ? સમજાવો.