નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે ?

$I - DNA$ ના રૂપાંતરણથી $RNA$ નો ઉદ્ભવ થશે.

$II - DNA$ એ $RNA$ કરતા વધુ સ્થાયી છે.

$III -$ કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં $RNA$ ઉત્પ્રેરક (ઉત્સેચક) તરીક વર્તે છે.

$IV - DNA$ તેમના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે.

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

$DNA$ માં ફોસ્ફરસ અને $ADP$ અણુ વચ્ચે શક્તિ સભર બંધનાં નિર્માણ માર્ટ કેલરીમાં કેટલી ................ કેલરી ઉર્જા જાઈએ?

ટેલર અને સહયોગીઓએ નીચેનામાંથી શેના પર પ્રયોગ કર્યો હતો ?

ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઈડની એક શૃંખલા જે $50$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની માહિતી ધરાવે છે જો તેમાં $25$ માં સંકેત $UAU$ માં વિકૃતિ થઈ $UAA$ માં ફેરવાય તો શું થાય ?

હોમિઓટીક જનીનો માટે ક્યું વિધાન સાચું છે?

હિસ્ટોન ઑકટામર કયા પ્રોટીનના સંગઠીત થવાથી બને છે ?