નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે ?

$I - DNA$ ના રૂપાંતરણથી $RNA$ નો ઉદ્ભવ થશે.

$II - DNA$ એ $RNA$ કરતા વધુ સ્થાયી છે.

$III -$ કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં $RNA$ ઉત્પ્રેરક (ઉત્સેચક) તરીક વર્તે છે.

$IV - DNA$ તેમના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે.

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

$DNA$ ના બેવડા કુંતલને સ્વયંજનન ચીપિયો ખોલવામાં મદદ કરતું પ્રોટીન .......... છે. .

  • [AIPMT 1994]

નીચેનામાંથી સંકેતોની કઈ જોડો યોગ્ય રીતે તેમના કાર્ય સાથે સંકળાયેલ છે અથવા અમુક એમિનો એસિડ માટેનું સિગ્નલ છે?

સૌથી વધુ માત્રામાં જોવા મળતાં $RNA$ કયા પ્રકારના છે ?

આ પ્રક્રિયા શું દર્શાવે છે ?

ન્યુકિલઈક એસિડના બંધારણમાં બે ન્યુકિલઓટાઈડ વચ્ચે ક્યો બંધ બને છે ?