પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.
યકૃતકોષ
માનવ રકતકણ
મચ્છરના પાચનમાર્ગ
મચ્છરના લાળગ્રંથિ
હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.
ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?
મેલેરિયાના જીવન ચક્રને ચાર્ટ સ્વરૂપમાં દર્શાવો
...............દ્વારા મેલેરીયા થાય છે.
વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે.
કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?