નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?
સિફિલીસ
ઈન્ફલુએન્ઝા
બ્લાસ્ટોમાયકોસીસ
અમીબીઆસિસ
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
કઈ માછલીઓ મચ્છરની ઇયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરી મચ્છરનું નિયંત્રણ કરે છે?
પ્લાઝમોડિયમ સૌથી વધુ જીવલેણ છે.
વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે.
કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?