નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?
સિફિલીસ
ઈન્ફલુએન્ઝા
બ્લાસ્ટોમાયકોસીસ
અમીબીઆસિસ
જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
એસ્કેરિઆસિસ રોગના લક્ષણો $- P$
ફિલારિઆસિસ રોગના લક્ષણો $- Q$
$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો
$II -$ આંતરિક રકતસ્ત્રાવ, સ્નાયુમય દૂખાવો
$III -$ તાવ, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ
$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય
$\quad\quad P\quad Q$
આકૃતિ $X$ ને ઓળખો|
મેલેરિયા રોગ વિશે માહિતી આપો.
પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્ભવન દરમિયાન શું થશે?