નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?

  • [NEET 2015]
  • A

    સિફિલીસ

  • B

    ઈન્ફલુએન્ઝા

  • C

    બ્લાસ્ટોમાયકોસીસ

  • D

    અમીબીઆસિસ

Similar Questions

મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.

કઈ માછલીઓ મચ્છરની ઇયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરી મચ્છરનું નિયંત્રણ કરે છે?

પ્લાઝમોડિયમ સૌથી વધુ જીવલેણ છે.

વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે. 

કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

પ્લાઝમોડિયમમાં જોવા મળે.