નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?

  • [NEET 2015]
  • A

    સિફિલીસ

  • B

    ઈન્ફલુએન્ઝા

  • C

    બ્લાસ્ટોમાયકોસીસ

  • D

    અમીબીઆસિસ

Similar Questions

જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?

એસ્કેરિઆસિસ રોગના લક્ષણો $- P$

ફિલારિઆસિસ રોગના લક્ષણો $- Q$

$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો

$II -$ આંતરિક રકતસ્ત્રાવ, સ્નાયુમય દૂખાવો

$III -$ તાવ, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ

$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય

$\quad\quad P\quad Q$

આકૃતિ $X$ ને ઓળખો|

મેલેરિયા રોગ વિશે માહિતી આપો. 

પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્‌ભવન દરમિયાન શું થશે?