વિધાન $A$ : મેલેરિયાના દર્દીને ઠંડી લાગીને તાવ આવે છે.

કારણ $R$ : પ્લાઝ્મોડિયમ પરોપજીવી દ્વારા રક્તકણ તૂટતાં હીમોઝોઇન ઝેરી દ્રવ્ય રુધિરમાં મુક્ત થાય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

     $ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

ગેમ્બુસીયા .......છે

આંતરિક રૂધિર સ્ત્રાવ, તાવ, સ્નાયુનો દુઃખાવો = એસ્કેરીઆસીસ ::પેટમાં દુઃખાવો, ચિકાશ અને રૂધિર ક્લોટ્સ સાથે મળત્યાગ = ..?.

એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?

$(1)$ નાના આંતરડાના પરોપજીવી  $(2)$ ઝાડા માટે જવાબદાર  $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે.  $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો

મેલેરિયા ........ રોગ છે.

મેલેરિયાના જીવન ચક્રને ચાર્ટ સ્વરૂપમાં દર્શાવો