નીચેનામાંથી નિષ્ક્રિય પ્રતિકારકતા બાબતે અસંગત વિધાન પસંદ કરો.

  • A

    માતા દ્વારા શિશુને દુગ્ધ દ્વારા એન્ટિબોડી મળવી

  • B

    ટિટેનસ(ધનુર)માં, વ્યકિતના શરીરમાં તૈયાર એન્ટિબોડી કે એન્ટિટોકિસન વિષકારક પદાર્થ દાખલ કરવો

  • C

    નિષ્ક્રિય કે નબળા રોગકારક તૈયાર કરી શરીરમાં દાખલ કરવા

  • D

    માતા દ્વારા ગર્ભને જરાયુ મારફતે એન્ટિબોડી મળવી

Similar Questions

$A$ - ધૂમ્રપાનથી શરીરમાં $O_2$, નું પ્રમાણ વધે છે. $R$ - નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજીત કરે છે.

શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે?

આપણા શરીરમાં એન્ટિબોડી ........ સંકુલ છે.

  • [AIPMT 2006]

પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) ...... નું બનેલ હોય છે.

ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?

  • [AIPMT 2003]