એન્ટી-હિસ્ટેમાઈન, એડ્રીનાલીન અને સ્ટીરોઈટ્સ $....$ નાં ચિહ્નો ઓછાં કરે છે.
ફુગજન્ય રોગ
વાઈરલ રોગ
એલર્જી
હેલ્મીસ્થીક રોગો
રોગપ્રતિકારકતા માટે કોણ ભૌતિક અંતરાય તૈયાર કરે છે.
યકૃતક્રમિ (ટ્રોમેટોડ) કયાં બે યજમાન પર જીવન ગુજારે છે ?
પોલીયો રોગમાં પગમાં લકવો અને નકામો બની જાય છે, તેનું શું કારણ છે?
જો તમને વ્યક્તિમાં, ઍન્ટિબોડીની મુખ્ય ઊણપ હોવાની શંકા હોય તો નિર્ણાયક પુરાવા માટે નીચેનામાંથી શું જોશો.?
ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ.........