કોષકેન્દ્રવિહિન રુઘિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે ?

  • A

    થાયમસ

  • B

    અસ્થિમજ્જા

  • C

    યકૃત

  • D

    બરોળ

Similar Questions

આપેલ કેન્સરની લાક્ષણીકતામાં અસંગત ઓળખો.

માતાના દુગ્ધમાં કયો એન્ટિબોડી સૌથી વધુ માત્રામાં હોય છે ?

એગ્લુટીનોજન એટલે .....

નીચેનામાંથી કયાં લક્ષણો વિકિરણની અસર સૂચવે છે?

  • [AIPMT 1997]

નીચેનામાંથી કઈ રોગોની જોડ વાઇરસથી થાય છે ?

  • [AIPMT 1996]