........ ઔષધ જે હતાશા અને અનિંદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે ઉપયોગમાં લેવાય છે.

  • A

    બાબીટયુરેટ

  • B

    એમ્ફિટેમાઈન્સ

  • C

    બેન્ઝોડાયએઝેપાઈન

  • D

    ઉ૫રના બધા જ

Similar Questions

પેપસ્મિયરમાં.........

માતાના દુગ્ધમાં કયો એન્ટિબોડી સૌથી વધુ માત્રામાં હોય છે ?

કયાં કોષો ઍન્ટિબૉડીનું સર્જન કરે છે ?

શું તમે માનો છો કે નિષ્ક્રિય ધૂમ્રપાન એ સક્રિય ધૂમ્રપાન કરતા વધુ હાનિકારક છે ? શા માટે ? 

ફોલીક એસિડની  ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?