........ ઔષધ જે હતાશા અને અનિંદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે ઉપયોગમાં લેવાય છે.
બાબીટયુરેટ
એમ્ફિટેમાઈન્સ
બેન્ઝોડાયએઝેપાઈન
ઉ૫રના બધા જ
પેપસ્મિયરમાં.........
માતાના દુગ્ધમાં કયો એન્ટિબોડી સૌથી વધુ માત્રામાં હોય છે ?
કયાં કોષો ઍન્ટિબૉડીનું સર્જન કરે છે ?
શું તમે માનો છો કે નિષ્ક્રિય ધૂમ્રપાન એ સક્રિય ધૂમ્રપાન કરતા વધુ હાનિકારક છે ? શા માટે ?
ફોલીક એસિડની ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?