સિકલ-સેલ એનીમિયાના હાનિકારક વૈકલ્પિકકારકો કે અલીલને માનવ વસ્તીમાંથી દૂર કરી શકાતા નથી. ઘણા પીડિત લોકો અન્ય લાભો મેળવે છે. ચર્ચા કરો.

Similar Questions

નેનોગ્રામ જેટલા એન્ટીબોડીનાં સીરમમાં પ્રમાણને શોધવા કઈ કસૌટી વાપરી શકાય.

આકૃતિમાં $x, y, z$ ઓળખો.

$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે. 

$Inflammation$ (સોજો) માં દુખાવો નીચેનામાંથી કયો ઘટક પ્રેરી શકે.

કયું લસિકા અંગ એ ઉંમર વધવાની સાથે કદમાં ઘટાડો દર્શાવે છે?