........... ને કારણે યકૃત સિરોસીસ રોગ થાય છે.
આલ્કોહોલ
તમાકુ
ડ્રગ્સના વિડ્રોઅલ
ઉપરના બધા જ
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?
એલીઝા ટેસ્ટમાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?
વાઇરસના ચેપની સામે પૃષ્ઠવંશીઓના કોષોમાંથી નાનું પ્રોટીન ઉત્પન્ન થાય છે. જે વાઇરસના ગુણનને અવરોધે છે.
ફીલારીઆ મધ્યસ્થ યજમાનમાં કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે ?
નીચેનામાંથી સંગત રચનાને જૂદી પાડો.